નરસિંહરાવ દિવેટિયા

નરસિંહરાવ દિવેટિયાની કૃતિની યાદી

નરસિંહરાવ દિવેટિયા વિશે :

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. સને ૧૮૮૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તેમણે સંસ્કૃત વિષય સાથે બી.એ. ની પદવી લીધી. ત્યારબાદ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને ૧૮૮૪માં ખેડામાં આસિસ્ટન્ટ કલેકટર.

ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in